Thanks for visit..... સુવિચાર :- "ભુલો ભલે બીજું બધું માં-બાપ ને ભુલશો નહી" . . . "જીવમાત્ર જ પવિત્ર છે. આપણી શક્તિ અનુસાર તેને સુંદર બનાવવો એ આપણું કર્તવ્ય છે". . .

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.